કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે આજે અમદાવાદ આવી શકે છે. બુધવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અમિત...
આજે સાંજે યોજાયેલી બેઠકમાં કૃષિમંત્રી તથા રેલવેમંત્રી હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે શનિવારે તથા રવિવારેબે દિવસના આસામના પ્રવાસે જશે. આ ઉપરાંત તેઓ મણીપુરના પાટનગર ઇમ્ફાલની પણ મુલાકાત લેશે. 26મી ડિસેમ્બરે તેઓ આસામના પાટનગર...
આ વખતે બંગાળમાં કમળ ખિલશે : શાહ
તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી ભાજપમાં શામેલ થયા
રાજયમાં વિધાનસભા ચુંટણીઓ પહેલા મમતાના લશ્કરમાંથી મહત્વના સુબેદારોને ભાજપામાં લાવવાનો વ્યૂહ
કેન્દ્રિય ગૃહમંત્રી તથા પંજાબના મુખ્યમંત્રી વચ્ચેની બેઠક મુદે્ આશ્ચર્ય
ધોરડો ગામે આજથી રણઉત્સવનો પ્રારંભ થશે
4 દિવસનાં રોકાણ બાદ 17મીએ પરત દિલ્હી જશે
એવામાં અમિત શાહને ફરી એકવખત દિલ્હીમાં AIIMSમાં દાખલ કરાયા છે. મોડી રાત્રે 11 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત એમ્સમાં દાખલ કરાયા છે. પાછલા દિવસોમાં...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ જે એમ્સમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે દિલ્હી AIIMS એ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી...
સંપર્કમાં આવનાર લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી
રાજનાથસિંહ અને અમિત શાહ દ્વારા DRDO ના 1000 બેડવાળા સેન્ટરનું ઉદ્દઘાટન
ગૃહ મંત્રી અમિત શાહ ની રાહુલ ગાંધી ને ચેલેન્જ : 1962 થી આજ સુધીના થઇ જાય બે-બે હાથ
હોટસ્પોટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે : મુખ્યમંત્રી કેજરીવાલ અને એલ.જી.સાથે ગૃહમંત્રીની બેઠક
દિલ્હીથી અમિત શાહએ વર્ચુઅલ રેલીયોજી
અમદાવાદમાંથી ચાર શખ્સોની અટકાયત
દિલ્હીમાં 45 બેઠક પર જીતનો અમિત શાહનો દાવો, આવું છે રાજકીય સમીકરણ
'આપ'ના સંજયસિંહનો ભાજપ ઉપર દિલ્હીમાં ચૂંટણી ટાળવાના પ્રયાસનો આક્ષેપ
શર્ટ ઊતારી યમુનામાં ડૂબકી મારીને જુઓ, યમુના સ્વચ્છ કે પ્રદુષિત? અમિત શાહનો કેજરીવાલને સવાલ
5 હજાર યુવાનોને તાલિમ આપી નોકરી માટેની વ્યવસ્થા ઉભી કરાશે: શાહ
મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું- જો ભાજપ હારશે તો આ મારી હાર હશે
વિશ્વ હિન્દુ પરિષદ વિશાળ મંદિર નિર્માણ માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 100 કરોડ એકત્ર કરશે
પડોશી દેશોના શરણાર્થીઓ ભારતના નાગરિક બનશે અને સન્માન સાથે દુનિયામાં રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય નાગરિક્તા રજિસ્ટર (એનઆરસી) તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભાજપામાં પ્રમુખ જ બોસ, પડદાં પાછળથી દોરીસંચાર અમારી સંસ્કૃતિ નથી : શાહ