જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં 11 દિવસ માટે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત શ્રાવણી લોકમેળાની તૈયારીનો પ્રારંભ થઇ ચૂકયો છે. ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્લોટ છાપણી કરી મનોરંજનની રાઇડ તથા ફુડ સ્ટોલ સહિતના પ્લોટો માટે લાઇન દોરી નકકી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram


