Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરધારાસભ્ય રિવાબા જાડેજા પાંચ દિવસ સુધી મળી શકશે નહીં

ધારાસભ્ય રિવાબા જાડેજા પાંચ દિવસ સુધી મળી શકશે નહીં

આથી જામનગર નગરવાસીઓને એક યાદી દ્વારા જણાવવામા આવે છે કે તારીખ ૪ ફેબ્રુઆરી ને શનિવારથી તારીખ ૮ ફેબ્રુઆરી ને બુધવાર સુધી ૭૮ જામનગર ઉતર ના ધારાસભ્ય શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અનિવાર્ય સંજોગોવસાત બહારગામ જવાના હોઇ મળી શકશે નહી તેમ ધારાસભ્ય રિવાબા કાર્યાલયની જામનગરવાસીઓ-જાહેર જનતા માટે યાદીમા જણાવાયુ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular