Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરપ.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

પ.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

- Advertisement -

જામનગરમાં પ.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબ આજે જેઠ વદ તા.05-07-2021 સોમવારે રાત્રીના 10.25 કલાકે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા : મહારાજ સાહેબની પાલખિયાત્રા તા.06-07-2021 ના મંગળવારે સાંજે 4 વાગ્યે ઓસવાળ દેરાસરથી નીકળશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular