ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એક દિવસીય રોકાણ કરી પરત રવાના થયા…
મોટા ગાડીઓની કાફલા સાથે એરપોર્ટ પહોચ્યા
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, શનિવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર આવ્યા હતા
જામનગરમા વનતારાની મુલાકાત લીધી હતી. અને અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા.


