હિંદુ ધાર્મિક જગતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર તથા હિંદુ ધર્મ આચાર્ય સભાના અધ્યક્ષ સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ જામનગરની મુલાકાતે પધાર્યા હતા.
તેઓ જામનગર મુલાકાત દરમિયાન અંબાણી પરીવારનાના વિશેષ મહેમાન બન્યા હતા. વનતારીની મુલાકાત લીધી હતી.
View this post on Instagram


