Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારભાણવડમાં પોરબંદરના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ભાણવડમાં પોરબંદરના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ભાણવડ તાલુકાના જોષીપરા ગામે પોરબંદરના છાયા વિસ્તારના મૂળ રહીશ એવા ખેરાજભાઈ નારણભાઈ સાખરા નામના 45 વર્ષના ગઢવી યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રઘુભાઈ નટરાજભાઈ દતાણીએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular