Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના ખીજડિયાના પ્રૌઢને હૃદયરોગનો હુમલો

જામનગર તાલુકાના ખીજડિયાના પ્રૌઢને હૃદયરોગનો હુમલો

- Advertisement -

જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતાં બાબુભાઈ મુંગાભાઈ વેસરા (ઉ.વ.50) નામના પ્રૌઢને ગત તા.23 ના રોજ બપોરના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બુધવારે સાંજના સમયે પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. મચ્છાભાઇ દ્વારા જાણ કરાતા હેકો બી.એચ. લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular