Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારકામધંધે જવાનું કહેતા રાવલ ગામના યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કામધંધે જવાનું કહેતા રાવલ ગામના યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતો દિનેશભાઈ રણમલભાઈ જમોડ (ઉ.વ.30) નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય અને તેને દારૂ પીવાની ટેવ હોવાથી તેના નાના ભાઈ ભાવેશ રણમલભાઈ જમોડ એ દિનેશભાઈને કામધંધે જવાનું કહેતા તેણે તેના રહેણાંક મકાનમાં આવેલા હિંડોળાના લોખંડના કળામાં સુતરની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ભાવેશભાઈ જમોડએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular