Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

જામનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

જામનગર શહેરના એમ.પી.શાહ. ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા વૃધ્ધએ પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરતા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એમ.પી.શાહ. ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા કિરીટસિંહ હરિસિંહ જાડેજા (ઉ.વ.63) નામના વૃધ્ધએ અગમ્ય કારણોસરશનિવારે સાંજના સમયે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે ગુમાનસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હે.કો. આર.એ.કુબવતા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular