Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરરણજીતસાગર રોડ પર મોટરકાર પલ્ટી મારી ગઈ

રણજીતસાગર રોડ પર મોટરકાર પલ્ટી મારી ગઈ

જામનગર નજીક રણજીતસાગર રોડ પર ધોરીવાવ પાસે આવેલ પુલ ઉપર આજરોજ વહેલીસવારના સમયે અહીથી પસાર થતી મોટરકાર પલ્ટી મારી ગઈ હતી. જીજે-03-એમએચ-2184 નંબરની મોટરકાર પલ્ટી મારી જતા એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular