Sunday, September 8, 2024
Homeરાજ્યસોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરાઇ

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરાઇ

- Advertisement -

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના ઈટારસી-ભોપાલ સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન થઈને દોડતી સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. તા. 23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે. તા. 23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે જબલપુર-કટની મુરવારા-બીના જંકશન-ભોપાલ થઈને ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular