Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સાંસદનું કાર્યાલય બંધ રહેશે

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સાંસદનું કાર્યાલય બંધ રહેશે

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના જામનગર, ખંભાળિયા તથા ભાણવડ ખાતેના કાર્યાલય તા. 18, 19, 20, 21 ઓગસ્ટ-2022 (ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર)ના ચાર દિવસ બંધ રહેશે. જેની જાહેર જનતાને તેની નોંધ લેવા સંસદસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular