Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બંધ બાલમંદિરમાં આગ

જામનગરમાં બંધ બાલમંદિરમાં આગ

જામનગરમાં સાત રસ્તા પાસે આવેલી પ્રભુલાલ સંઘરાજ શાહના બંધ રહેલા બાલ મંદિરમાં એકાએક આગ લાગ્યાની જાણ થતા જામનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. પરંતુ, આ પહેલાં બંધ કલાસરૂમમાં રહેલા ખુરશી, ટેબલ સહિતના સામાનમાં આગને કારણે નુકસાન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular