Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબળી ગયેલ લૌચના તમામ 14 ખલાસી દુબઇ બંદરે સલામત આવ્યા

બળી ગયેલ લૌચના તમામ 14 ખલાસી દુબઇ બંદરે સલામત આવ્યા

દુબઇથી યમન 140 મોટરો ભરીને જતી લૌચ તા. 9ના રોજ રાત્રીના સળગી ગઇ હતી. જેમાં રહેલા 14 ખલાસી જેમાંથી 6 ખારવા તથા 8 મુસ્લિમ સમાજના યુવાનો હતા તેને કોસ્ટગાર્ડ દુબઇએ બચાવીને દુબાઇ બંદરે સહીસલામત પહોંચાડતા સલાયામાં હર્ષની લાગણી પ્રસરેલ છે.

- Advertisement -

આ ખલાસી ભાઇ સોની ઇમિગ્રેશનવિધિ પૂર્ણ થયે ભારત આવી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular