Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ખીજડા મંદિરમાંથી સગીરનું અપહરણ

જામનગરમાં ખીજડા મંદિરમાંથી સગીરનું અપહરણ

ત્રણ દિવસ પૂર્વે સવારના સમયે સગીર લાપતા : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં સગીરનું અજાણ્યો શખ્સો અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા ભંગારવાડી શેરીમાં આવેલા શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં એક સગીર બાળકને ગત તા.28 ના રોજ સવારના સમય દરમિયાન અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.ચાવડા તથા સ્ટાફે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular