Saturday, January 17, 2026
Homeરાજ્યગુજરાતકલ્યાણપુર નજીક ખાનગી કંપનીના વિજપોલ પડતા 12 ઘેટાંના મોત

કલ્યાણપુર નજીક ખાનગી કંપનીના વિજપોલ પડતા 12 ઘેટાંના મોત

દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં વિજપોલ પડતાં 12 જેટલાં ધેટાના મોત નિપજયા હતાં.

બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની સિમમાં ખાનગી કંપનીના વિજપોલ પડી જવાથી અંદાજે 12 જેટલાં ધેટાઓના મોત નિપનયા હતાં. આ ઘટના સમયે પશુપાલક તેના ધેટા અને અન્ય પશુઓ આ વિસ્તારમાં ચરાવતો હતો. તે દરમ્યાન વિજપોલ પડતાં ધેટાઓના મોત નિપજયા હતાં. જોકે, સદનસીબે પશુપાલકનો બચાવ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular