Saturday, January 17, 2026
Homeરાજ્યતાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા, મકાનોમાં તિરાડ

તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા, મકાનોમાં તિરાડ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં 3.પ અને ર.0 ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી ગ્રામ્ય વિસ્તારોમાં 100 જેટલા મકાનોમાં તિરાડો પડી ગઇ હતી.

- Advertisement -

ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (ગીર) માં 3.પ ની તિવ્રતાના તથા કચ્છમાં ર.1ની તિવ્રતાના આંચકા આવતા લોકો સફાળા જાગી ગયા હતા રાત્રીના 12 વાગ્યાના વહેલી સવારના પ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે શુક્રવારે મોડી રાત્રીનાં (અનુ. પાના 6 ઉપર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular