Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં જૂના સ્ટેશનની ઝુંપડપટ્ટી ફરી દૂર કરાઇ

જામનગરમાં જૂના સ્ટેશનની ઝુંપડપટ્ટી ફરી દૂર કરાઇ

જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસેની રેલવેની જગ્યામાં ખડકાઇ ગયેલી ઝુંપડપટ્ટી રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા આજે ફરીથી દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવેની આ જગ્યામાં અવારનવાર બિલાડીના ટોપની જેમ ઝુંપડપટ્ટી ફૂટી નિકળે છે. જેટલીવાર દૂર કરો તેટલી વખત ફરીથી ખડકાઇ જતી આ ન્યુસન્સ સમાન ઝુંપડપટ્ટી દૂર કરવા માટે વધુ એક વખત રેલવે દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular