Tuesday, September 17, 2024
Homeરાજ્યઆવતીકાલે દ્વારકાધિશની પૂજા અર્ચના માટે દ્વારકા આવશે મુખ્યમંત્રી

આવતીકાલે દ્વારકાધિશની પૂજા અર્ચના માટે દ્વારકા આવશે મુખ્યમંત્રી

શિવરાજપુર બીચની કામગીરીનું નિરીક્ષણ પણ કરશે

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે (તા. 22 જુલાઈના) દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 22 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ દ્વારકાધીશ મંદિરે પૂજન – અર્ચન કરી શીશ નમાવશે. તેમજ શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે. અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular