Saturday, December 6, 2025
Homeરાજ્યઅષાઢી બીજના દિવસે ભાણવડ પંથકમાં વાવણી

અષાઢી બીજના દિવસે ભાણવડ પંથકમાં વાવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 36 મિ.મી. વરસાદ પડયો છે. આજે અષાઢી બીજના શુભ મુહૂર્તમાં જ વરસાદ થી અસહ્ય બફારામાંથી રાહત મળી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી હતું જે ખેડૂતોએ પૂર્ણ કરતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular