Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરVideo : દિગ્જામ સર્કલ નજીક આવેલા વિસ્તારોના લોકોના પૂન:વસન બાબતે કમિશનરને રજૂઆત

Video : દિગ્જામ સર્કલ નજીક આવેલા વિસ્તારોના લોકોના પૂન:વસન બાબતે કમિશનરને રજૂઆત

રેલવે વિભાગ દ્વારા ઘર ખાલી કરી દેવાની નોટિસ અપાતા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

દિગ્જામ સર્કલ પાસે આવેલા હનુમાન ટેકરી, ગણપતનગર, સિધ્ધાર્થનગર, બાવરી વાસ, દેવનગર તેમજ રેલવે લાઈનની બન્ને બાજુના વિસ્તારમાં રહેતાં લોકોને રેલવે વિભાગ દ્વારા ઘર ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી છે.

- Advertisement -

આ નોટિસમાં ત્યાંના રહીશોને જવાબ આપવાનો સમય પણ આપવામાં આવ્યો નથી. તેમજ નોટિસને માત્ર લોકોના ઘર ઉપર ચોટાડી દેવામાં આવે છે. અહીં રહેતાં લોકો માટે કોઇપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે પુન:વસનની વ્યવસ્થા કરી નથી. આથી આ વિસ્તારના લોકો માટે પૂન:વસનની વ્યવસ્થા કરવા પશ્ર્ચિમ ભારત મજૂર અધિકાર મંચ દ્વારા કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular