Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારકૃષ્ણગઢના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

કૃષ્ણગઢના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે રહેતા મયુરભાઈ ચનાભાઈ સોલંકી નામના 33 વર્ષના યુવાને ગત તા. 21મીના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular