Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમોરબી દુર્ઘટનાના મૃતકોને ન્યાયતંત્ર દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

મોરબી દુર્ઘટનાના મૃતકોને ન્યાયતંત્ર દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

જામનગરમાં ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ વી.જી. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ કોર્ટમાં રૂમમાં જજ તથા કર્મચારીઓ દ્વારા મોરબીમાં બનેલ ઝુલતા પુલની દુર્ઘટનામાં અકાળે મરણ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. તેમજ તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular