Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા હેરીટેજ વોક યોજાઈ

જામ્યુકો દ્વારા હેરીટેજ વોક યોજાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ તથા સ્વરછ સર્વેક્ષણ 2022 અંતર્ગત હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા એ પ્રસ્થાન કરાવ્યું હતું. આ હેરીટેજ ઐતિહાસિક વારસા અંગે માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular