Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકોશિષ ફાઉન્ડેશન દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા અપાઇ

કોશિષ ફાઉન્ડેશન દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા અપાઇ

જામનગરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિવિધ સંસ્થાઓ તથા અગ્રણીઓએ પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારે જામનગરના કોશિષ ફાઉન્ડેશન દ્વારા નેશનલ હાઇસ્કૂલમાં પરીક્ષાર્થીઓનું મોઢુ મીઠુ કરાવી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શાળાના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી, આચાર્ય ગોહિલ, સંસ્થાના સ્થાપક પ્રમુખ સારાબેન મકવાણા, કિરીટભાઈ મહેતા, મેહમુદભાઈ વહેવારિયા તેમજ અન્ય સભ્યો જુનેદ ધ્રોલીયાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular