Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયરક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના સંક્રમિત

રક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના સંક્રમિત

- Advertisement -

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમીત થયા છે. તેઓને હળવો તાવ વિગેરે જણાતા તબીબોએ ચકાસ્યા હતા અને તેમનો ટેસ્ટ થતા કોરોના પોઝીટીવ જાહેર થતા જ હોમ આઈસોલેશન થયા છે. રાજનાથસિંઘે ભારતીય હવાઈદળની કમાન્ડ કંટ્રોલની બેઠકમાં હાજરી આપવાના હતા. પણ તેઓ સંક્રમિત થતા હાલ આ બેઠક મુલત્વી રખાઈ છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે ગત સોમવારે જ રાજનાથસિંઘ સોમનાથમાં તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular