Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર એરપોર્ટ પર પ્રધાનમંત્રીને આવકારશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

જામનગર એરપોર્ટ પર પ્રધાનમંત્રીને આવકારશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.24 ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જામનગર આવી રહ્યા છે. મુખ્યમંત્રી રાત્રે 8:00 કલાકે એરપોર્ટ પધારશે. ત્યાંથી વડાપ્રધાનના સ્વાગત બાદ જામનગરમાં રાત્રી રોકાણ કરશે. તા.25 ફેબ્રુઆરીએ સવારે 6:30 કલાકે તેઓ દ્વારકા જવા રવાના થશે. અને દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular