Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરફુડશાખા દ્વારા જામનગરમાં ચેકિંગ કાર્યવાહી : VIDEO

ફુડશાખા દ્વારા જામનગરમાં ચેકિંગ કાર્યવાહી : VIDEO

30 કિલો બળેલું તેલ તથા 20 કિલો મિઠાઇનો નાશ કરાયો

જામનગરમાં આજે શિતળા સાતમથી જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારોને લઇ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા હરકતમાં આવી હતી. શહેરમાં ગોકુલનગરથી જનતા ફાટક સુધી આઠ દુકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 કિલો જેટલું બળેલું તેલ તથા 20 કિલો જેટલી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular