Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરના કાર્ડિયોલોજીસ્ટ ડો. ગાંધી ગૌરવ દ્વારા હૃદયરોગની અદ્યતન સારવારનું જીવતં પ્રસારણ

જામનગરના કાર્ડિયોલોજીસ્ટ ડો. ગાંધી ગૌરવ દ્વારા હૃદયરોગની અદ્યતન સારવારનું જીવતં પ્રસારણ

જામનગરનાં જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગાંધી ગૌરવ (બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ) તથા તેમની ટીમ દ્વારા હૃદયરોગની સારવારમાં નવીનતમ ટેકનોલોજી (એફએફઆર એન્ડ ડોટ) વિષે લાઇવ ટેલિકાસ્ટથી વૈશ્ર્વિકસ્તરે માહિતી આપવામાં આવશે. આજે સાંજે 6:30થી 9 વાગ્યા સુધી દર્દીના હૃદયરોગની સારવારમાં આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે.

- Advertisement -

તેનું જીવંત પ્રસારણ દર્દીના ચાલુ ઓપરેશન દ્વારા વિશ્વસ્તરે રજૂ કરવામાં આવશે. આ વિશેષ માહિતીનું પ્રસારણ તબીબી તજજ્ઞો તથા જિજ્ઞાસુ જનતા માટે ખૂબ માહિતીસભર અને રસપ્રદ બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular