Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો કમિશનર દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત

જામ્યુકો કમિશનર દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત લીધી હતી. ધાંચી કોલોની ખાતે નિર્મિત એપીજે અબ્દુલ કલામ આવાસ ખાતે કમિશનર સહિતના અધિકારીઓ એ મુલાકાત લઇ આવાસની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. આ તકે કમિશનરની સાથે સીટી ઇજનેર ભાવેશ જાની, અશોક જોષી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular