Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરશ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર

શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર

વિભિન્ન ક્ષેત્રોમાં પ્રિન્ટ પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને સન્માનિત કરવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પુરસ્કારો માટે ભારતનું નાગરિકત્વ ધરાવતા તમામ પત્રકારો, ફિલાન્સ પત્રકારો તથા ફોટો જર્નાલિસ્ટને જુદી જુદી નવ શ્રેણીમાં પુરસ્કાર આપવા માટે અરજીઓ મગાવાઇ છે. આ માટેની વિસ્તૃત માહિતી ૂૂૂ.ાયિતતભજ્ઞક્ષભશહ.ક્ષશભ.શક્ષ પર ઉપલબ્ધ છે. પુરસ્કારો માટેની અરજીઓ સચિવ ભારતીય પ્રેસ પરિષદ, સૂચના ભવન, 8-સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવીદિલ્હી-11003ને 18મી ઓગસ્ટ-2023ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં સીલ બંધ કવરમાં ખાનગી લખીને મોકલી આપવા જણાવાયું છે. ઉપરાંત અગ્રીમ સોફટ કોપી તયભુ-ાશભઽક્ષશભ.શક્ષ પર ઇ-મેઇલ દ્વારા મોકલી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular