Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરજામનગરથી સિદસર જતો પદયાત્રા સંઘ

જામનગરથી સિદસર જતો પદયાત્રા સંઘ

ઉમિયા માતાજી પદયાત્રા સંઘ દ્વારા જામનગરથી સિદસરની 36મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બપોરે બાલાહનુમાન મંદિર તળાવની પાળથી પ્રારંભ થયો હતો. ઉમિયા માતાજીની આરતી કરી આ પદયાત્રા પ્રસ્થાન થઇ હતી. જામનગરથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રા સંઘમાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular