Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરભાદરા ગામે વાડી વિસ્તારમાં યુવકનો ઝેરી દવા પી આપઘાત

ભાદરા ગામે વાડી વિસ્તારમાં યુવકનો ઝેરી દવા પી આપઘાત

સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જોડિયા તાલુકાના ભાદરા ગામે યુવાને ગત તા.30 સપ્ટેમ્બરના ઝેરી દવા પી આપઘાત કરતા સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં રહેતાં મનદિયા ધનાભાઈ ભયડિયા (ઉ.વ.24) નામના યુવાને ગત તા.30 સપ્ટેમ્બરના રોજ વાડીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે તેનું મૃતયુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુખીભાઈ ગુજલાભાઈ ભયડિયા એ જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular