Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમાછીમારી કરતા ત્રણ શખ્સો માછલી ફેંકી નાશી ગયા...

માછીમારી કરતા ત્રણ શખ્સો માછલી ફેંકી નાશી ગયા…

જામનગર શહેરમાં આવેલા પાછલા તળાવમાં ત્રણ શખ્સો માછીમારી કરતા હોવાની જાણ કરતા જાગૃત નાગરિકે ત્રણેય શખ્સોને પૂછપરછ કરવા જતાં આ ત્રણેય શખ્સો પકડેલી માછલી મુકીને નાશી ગયા હતાં. તળાવમાંથી અવાર-નવાર આ રીતે ગેરકાયદેસર માછીમારી થતી હોય છે અને તંત્ર દ્વારા માછીમારી અટકાવવા માટે પગલાં લેવામાં આવતાં નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular