Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્ધિકરણ કરાયું

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્ધિકરણ કરાયું

આજરોજ જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતુ છેલ્લા 3 મહિના થી ગોડેસ ના ભક્તો દ્રારા ગાંધીજી ના હતીયારા ની વાહ વાહ કરતા આવ્યા છે.

- Advertisement -

આ અંગે કોઈ કાર્યવાહી થતી ના હોય કૉંગ્રેસ દ્રારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે ગંગાજળ પ્રતિમાના ચરણોમાં અપર્ણ કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, ધવલ નંદા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular