Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં અશોક સમ્રાટ નગર પાછળ કેનાલ ઉપરથી દબાણ હટાવાયું - VIDEO

જામનગરમાં અશોક સમ્રાટ નગર પાછળ કેનાલ ઉપરથી દબાણ હટાવાયું – VIDEO

ગેરકાયદેસર તબેલા જેસીબીથી દૂર કરી 20,000 ફૂટ જગ્યા પરથી દબાણ હટાવતી એસ્ટેટ શાખા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ અશોક સમ્રાટનગર વિસ્તારમાં કેનાલ ઉપરથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં અશોક સમ્રાટનગર વિસ્તારમાં આવેલ કેનાલ ઉપર માટી-કેરણના ઢગલા દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું હોય, આજે જામનગર મહાનગરાલિકાની એસ્ટેટ શાખાના ઓફિસર એન.આર. દિક્ષીત તથા સુનિલભાઇ ભાનુશાળી સહિતની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર તબેલા સહિતના દબાણો દૂર કરાયાનું એસ્ટેટ ઓફિસર એન.આર. દિક્ષીતએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular