Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારસુરજકરાડીના મહિલાનું એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

સુરજકરાડીના મહિલાનું એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા વાલીબેન ધર્મેશભા માણેક નામના 22 વર્ષના મહિલાએ ગત તા. 17 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ ધર્મેશભા ખીરાભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular