Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વાલ્કેશ્વરીમાં આપઘાતનો પ્રયાસ કરતાં યુવકને રાહદારીઓએ બચાવ્યો

જામનગરના વાલ્કેશ્વરીમાં આપઘાતનો પ્રયાસ કરતાં યુવકને રાહદારીઓએ બચાવ્યો

જામનગર શહેરમાં વાલ્કેશ્વરી વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે યુવાન દ્વારા વૃક્ષ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરાતા આ અંગે રાહદારીઓ જોઇ જતા તેણે બચાવી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે એક યુવક વૃક્ષ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ ખાઈ આપઘાતનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતા રાહદારીઓની યુવાન પર નજર પડતા યુવાનને બચાવી લેવાયો હતો અને આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા યુવકને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular