Sunday, March 16, 2025
Homeરાજ્યજામનગરકેન્દ્રીય વન, પર્યાવરણ સચિવે જામ્યુકોના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમિક્ષા કરી

કેન્દ્રીય વન, પર્યાવરણ સચિવે જામ્યુકોના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમિક્ષા કરી

કેન્દ્રીય વન અને પર્યાવરણ સચિવ લીના નંદનએ જામ્યુકોના ગાંધીનગર સ્થિત 70 એમ.એલ.ડી. ક્ષમતા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. 2016 માં સ્થાપિત થયેલા આ પ્લાન્ટની ક્ષમતા અને કાર્યની સમિક્ષા કરી હતી. ત્યારબાદ જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જામનગર શહેરની 100 ટકા વસતિને ભૂગર્ભ ગટરની સુવિધાથી સાંકળી લેવા માટે સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular