Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજ્યોત ટાવરમાં લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે બહાર કાઢયા

જ્યોત ટાવરમાં લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે બહાર કાઢયા

જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક આવેલ જ્યોત ટાવર બિલ્ડિંગમાં આજે સવારે વિજળી ગુલ થઈ જતાં કોર્પરેટર કુસુમબેન પંડયા સહિત ત્રણેક લોકો લિફટમાં ફસાઈ ગયા હતાં. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી જઇ લિફટમાં ફસાયેલ લોકોેન સલામત બહાર કાઢયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular