જામનગરમાં શ્રાવણ મેળાના આયોજનને લઇને તૈયારીઓ શરૂ કરાઈ છે. ત્યારે જામનરગ મ્યુનિસીપલ કમિશનર ડી એન મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ મેળાના સ્થળ અને રોડની મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા હતાં.
View this post on Instagram
જામનગરમાં શ્રાવણ મેળાના આયોજનને લઇને તૈયારીઓ શરૂ કરાઈ છે. ત્યારે જામનરગ મ્યુનિસીપલ કમિશનર ડી એન મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ મેળાના સ્થળ અને રોડની મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા હતાં.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.


