Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જામનગરના ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજરોજ શનિ જયંતી નિમિતે ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશિષ્ટ તેલનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરે 12.30 વાગ્યે મહાયજ્ઞની પુર્ણાહુતી બાદ આરતી તેમજ મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનોનો લાભ લીધો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular