Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજિનાલયોમાં ધનતેરસના યોજાનાર ધ્વજાની શોભાયાત્રા યોજાઇ

જિનાલયોમાં ધનતેરસના યોજાનાર ધ્વજાની શોભાયાત્રા યોજાઇ

જામનગર શહેરમાં શેઠ રાયશી વર્ધમાન પેઢી હસ્તકના જિનાલયોમાં દરવર્ષે ધન તેરસના રોજ ધ્વજા ચડાવવામાં આવે છે. આ વર્ષે પણ ધન તેરસના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે ગઇકાલે રવિવારે ધ્વજાજીનો વરઘોડો યોજાયો હતો. આ વરઘોડો ચાંદીબજાર ચોરીવાળા દેરાસર ખાતેથી શરુ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ચાંદીબજાર ખાતે પૂર્ણ થયો હતો. આ વરઘોડામાં ઘોડાગાડી સાથેનું આકર્ષણ જોવા મળ્યું હતું. વરઘોડામાં જૈન સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular