Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપારસધામ જામનગરને ઓક્સિજન કન્સન્ટ્રેટરનું અનુદાન

પારસધામ જામનગરને ઓક્સિજન કન્સન્ટ્રેટરનું અનુદાન

જામનગરની પારસધામ સંકુલ ટીમને જાણીતા બિલ્ડર પરાગભાઇ શાહના હસ્તે એજવેર સત્સંગ મંડળ ગ્રુપ દ્વારા ઓક્સિજન ક્ધસન્ટ્રેટર મશીન દાનમાં આપવામાં આવ્યા હતાં. જેને પારસધામ ટીમે હર્ષભેર વધાવી તેમને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular