Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મંગળવારી બજાર બંધ કરાવતી એસ્ટેટ શાખા

જામનગરમાં મંગળવારી બજાર બંધ કરાવતી એસ્ટેટ શાખા

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ સાધના કોલોની વિસ્તરામાં બંધ કરાવાયેલ મંગળવારી બજાર ફરી શરુ કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ મયુરગ્રીન પાસે ફરીથી મંગળવારી બજાર શરુ કરવામાં આવતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બજાર બંધ કરાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular