Friday, April 11, 2025
Homeરાજ્યજામનગરનાગપંચમીના દિવસે શિવલિંગને નાગદેવતાનો શણગાર

નાગપંચમીના દિવસે શિવલિંગને નાગદેવતાનો શણગાર

છોટીકાશીમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં શિવલિંગને વિવિધ શણગાર કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગને શ્રાવણ માસ દરમિયાન રોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે તે અંતર્ગત મંગળવારે નાગપંચમીના દિવસ નાગદેવતાનો શણગાર કરવામાં આવ્યો હતો. જે દર્શનનો અનેક ભકતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular