Saturday, January 17, 2026
Homeરાજ્યઅકળ કારણોસર સળગી ગયેલા યુવાનનું મૃત્યુ

અકળ કારણોસર સળગી ગયેલા યુવાનનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા બાબુભા લખુભા ચુડાસમા નામના યુવાન રાત્રિના સમયે કોઈ કારણોસર ચૂલામાં દાઝી જતાં આખા શરીરે સળગી ગયેલી હાલતમાં તેમનો મૃતદેહ સાંપડયો હતો. આ બનાવની જાણ મનહરબા બાલુભા ચુડાસમા (ઉ.વ. 42, રહે. સીમાણી કાલાવડ) એ સલાયા મરીન પોલીસને કરી છે. આ બનાવની તપાસ એ.એસ.આઈ. ભદ્રેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular