Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરનદીમાં ડૂબી જતા આધેડ નુ મૃત્યુ

નદીમાં ડૂબી જતા આધેડ નુ મૃત્યુ

- Advertisement -

જામજોધપુર માં બિલેશ્વર નદીમાં ન્હાવા જતા 42 વર્ષના આધેડ નુ ડૂબી જતા મૃત્યુ થયું છે. પોલીસ દ્વારા મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર માં તરસાઈ ગામે નવી નિશાળ ની બાજુમાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ પરમાર (ઉ. વ. 42) બિલેશ્વર નદીમાં ન્હાવા જતા નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. આ અંગેની દિનેશભાઇ નાથાભાઈ પરમાર દ્વારા જાણ કરાતા જામજોધપુર ના એ.એસ.આઈ વી. ડી. રાવલિયા એ મૃતદેહ ને પી. એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular