Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરજામનગર એસટી ડેપોમાં મુસાફરોનું કોરોના ટેસ્ટીંગ...

જામનગર એસટી ડેપોમાં મુસાફરોનું કોરોના ટેસ્ટીંગ…

આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર એસટી ડેપોમાં આવતા જતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગે આ માટે અહીં વિશેષ વ્યવસ્થા કરી આરોગ્ય વિભાગની ટુકડીને કામે લગાડી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular